દેવભૂમિ દ્વારકા માં આવેલી Tata ચેમિકેલ્સ ને સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે Gujarat High Courtની કડક ફટકાર
આજના મુખ્ય સમાચાર – 15 માર્ચ 2026
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સંકેતે ક્રૂડ ઓઇલ સસ્તુ, છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ યથાવત
Privacy Policy
Contact Us
આજના મુખ્ય સમાચાર – 16 માર્ચ 2026
આજના મુખ્ય સમાચાર – ભારત અને વિશ્વના મોટા અપડેટ (10 માર્ચ 2026)
8 મે થી Instagram ચેટમાં મોટો ફેરફાર, યુઝર્સ માટે મહત્વની માહિતી
ઇન્ડિયા બિઝનેસ: ઝડપથી વધતું અર્થતંત્ર
પાણીપતમાં બનશે ભારતનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ. 2027 સુધી ચાલુ થાઈ જાશે

પાટણ માર્કેટયાર્ડમાં બખેડો: તમાકુના ભાવ ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો

પાટણના માર્કેટયાર્ડમાં તમાકુના ઓછા ભાવને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને તેમની મહેનત મુજબ યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે માર્કેટયાર્ડમાં હોબાળો મચી ગયો અને કેટલાક સમય માટે હરાજીની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ હતી.
માહિતી મુજબ, ઘણા ખેડૂતોએ જણાવ્યું કે તમાકુનો પાક તૈયાર કરવા માટે ભારે ખર્ચ અને મહેનત કરવી પડે છે, પરંતુ બજારમાં મળતા ભાવ ખૂબ ઓછા હોવાથી નુકસાન સહન કરવું પડે છે. આ મુદ્દે ખેડૂતોએ માર્કેટયાર્ડના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થળ પર હાજર લોકો દ્વારા સ્થિતિ શાંત કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.તમાકુ સેહત માટે ખૂબ જ હાનિકારક છે. તેમાં નિકોટિન અને અન્ય ઝેરી રસાયણો હોય છે જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. તમાકુનો ઉપયોગ કરવાથી Cancer, Heart Disease અને Lung Cancer જેવી જીવલેણ બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. તે દાંત અને મોઢાની તકલીફો પણ ઉભી કરે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી કરે છે. લાંબા સમય સુધી તમાકુ લેવાથી શરીરની શક્તિ ઘટે છે અને જીવનકાળ પણ ઓછો થઈ શકે છે. તેથી સ્વસ્થ જીવન માટે તમાકુથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ